Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં કરજણ જુના બજાર વલિનગરી મેદાનેથી પ.પૂ. માન્ય કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલી આયોજિત કરાઇ હતી.

Share

15 મી માર્ચે પ.પૂ. માન્ય કાશીરામ સાહેબની જન્મ જયંતિ હોઈ જે સંદર્ભે કારણે કરજણ જુનાબજાર વલિનગરી મેદાનમા મુળ નિવાસી એકતા મંચ તથા S. S. D. પરિવારે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં નાના ભુલાકાઓ, નવયુવાનો, વડીલો તેમજ માતા બહેનોએ મોટી સંખ્યામા ભાગ લીધો હતો. આ રેલી જુના બજાર વલિનગરીથી નીકળી નવાબજાર કોર્ટ પાસે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે જઈ ડો. બાબા સાહેબ આંબેડકર ને સલામી આપી પૂર્ણ કરી હતી.

રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવા સંગઠનને એકતા રાખી સમાજ સેવા કરવી તેમજ શિક્ષિત બનો. આ રેલીમાં મૂળ નિવાસી એકતા મંચ કરજણ તથા B.T.S., સંગઠને ટેકો જાહેર કર્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

રાજપીપલા એસ.ટી ડેપો ખાતે CCTV બંધ રહેતા ચોરીના આરોપીને પકડવા માટે પોલીસને મુશ્કેલીમાં વઘારો

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે AICC ના સૈકેટરી ઉષા નાયડુ ઉપસ્થિત રહ્યા, કહું સંગઠનની કમીઓ દૂર કરી આગામી ચૂંટણીમાં જીત મેળવીશું

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય જીલ્લાઓમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!