Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : “ધન્યવાદ કોરોના વોરિયર્સ” કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડા મથકે ડોક્ટર્સ, નર્સ, પોલીસ, જેવા કોરોના વોરિયર્સનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

Share

નેહરુ યુવા કેન્દ્ર સંગઠન સુરત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર બ્લોક ઉમરપાડા ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોનામાં લોકોના જીવ બચાવનાર ડોક્ટર્સ,નર્સ,પોલીસ જવાનો,ગ્રામરક્ષક દળના જવાનો,ટ્રાફિક બ્રિગેડનાં જવાનો જેવા કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરવા માટે ઉમરપાડામાં જાહેર જગ્યાએ જેવું કે સરકારી દવાખાના, બસ સ્ટેશન, ચોકડી જેવી 8-10 જગ્યાએ સૂત્ર લખી કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જેમાં આ કાર્યકમનો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃત કરવાનો હતો, નેહરુ યુવા કેન્દ્રનાં રાષ્ટીય યુવા વાહીનીનાં સ્વયંસેવક પ્રકાશ ભરવાડ અને ઋષિકેશ પંડ્યા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામનાં યુવા કાર્યકર્તા રાકેશ પારેખ,મેહુલ ભરવાડ પણ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડાપ્રધાન મોદી યુએઈની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા

ProudOfGujarat

દેડિયાપાડાના ત્રણ ગામમાં સસ્તા અનાજની દુકાનેથી સડેલું અનાજ મળતા સાંસદને રજૂઆત

ProudOfGujarat

વલસાડની બાળકીને ઓરી-રુબેલા ની રશી આપ્યા બાદ જીવ ગુમાવતા પરિવારમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!