Proud of Gujarat
GujaratFeaturedINDIA

આરોપ પાયા વગરના, બદનામ કરવાનુ કાવત્રુઃ પ્રદીપસિંહ જાડેજા કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે

Share

 

(કાર્તિક બાવીશી )ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીટ કોઈન મામલે શકિતસિંહ ગોહિલના આરોપોને પાયા વગરના ગણાવી માત્ર બદનામ કરવાના કાવત્રા રૂપ હોવાનું જણાવ્યુ હતું. દેશભરમાં ગુજરાત અને ગુજરાત પોલીસને બદનામ કરવાની સાજીસ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સક્રિય રીતે પારદર્શી અને નિષ્પક્ષ તપાસ કરી રહી છે. આ મામલામાં કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે.

Advertisement

Share

Related posts

ગોધરા: શ્રી ગોવિંદગુરુ યુનિવર્સીટી દ્વારા ત્રણ વિદ્યાશાખાના પરિણામ જાહેર…

ProudOfGujarat

ભરૂચનાં નર્મદા નદીનાં ઓવારે વસાવા સમાજ દ્વારા માં ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 60 વર્ષથી ઉપરનાં વયનાં વૃદ્ધોને કોવિડ 19 ની રસી આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!