Proud of Gujarat
GujaratFeaturedINDIA

આરોપ પાયા વગરના, બદનામ કરવાનુ કાવત્રુઃ પ્રદીપસિંહ જાડેજા કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે

Share

 

(કાર્તિક બાવીશી )ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીટ કોઈન મામલે શકિતસિંહ ગોહિલના આરોપોને પાયા વગરના ગણાવી માત્ર બદનામ કરવાના કાવત્રા રૂપ હોવાનું જણાવ્યુ હતું. દેશભરમાં ગુજરાત અને ગુજરાત પોલીસને બદનામ કરવાની સાજીસ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સક્રિય રીતે પારદર્શી અને નિષ્પક્ષ તપાસ કરી રહી છે. આ મામલામાં કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સીંધોત ગામમાં દીપડાએ ગાયનાં બચ્ચાનું મારણ કર્યું.

ProudOfGujarat

કાલોલ તાલુકા પ્રમુખ સહિત કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગાંધીનગર પહોંચ્યા.

ProudOfGujarat

યુનેસ્કોની અમૂર્ત ધરોહરની યાદીમાં દીપાવલીના સમાવેશને પગલે ભરૂચમાં ભવ્ય ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!