Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં જય જગન્નાથના ગંગનભેદી નાદ ,અમી છાટણા સાથે હરખની હેલી

Share

(કાર્તિક બાવીશી )વલસાડમાં છેલ્લા ધણા વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા નેકળે છે ભક્તોમાં જય જગન્નાથના ગંગનભેદી સાદ સાથે રથયાત્રા નીકળી વલસાડમાં વરસાદના અમી છાટણાને પ્રભુના રથએ લોકોને ભાવ વિભોર કર્યા હતા ભગવાન જગન્નાથના રથને ખેચવા અનેક લોકો જોડાયા હતા વલસાડના અનેક વિસ્તારો માંથી ભગવાન જગન્નાથનો રથ પસાર થયો હતો જેમા હિંદુ ,મુસ્લિમ લોકો આ રથયાત્રામાં એકતાનું પ્રતીક થયા હતા મુસ્લિમ સમાજના લોકોએ પણ ખુબજ સેવા કરી હતી અને પ્રભુ પર ફૂલોનો વરસાદ વરસાવ્યો હતો વલસાડ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો

Advertisement

Share

Related posts

ભરૂચ એલ. સી. બી.એ અંકલેશ્વરના સજોદ ગામથી એક જુગારીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ગુજરાત રાજ્યની 202 અદાલતો સહિત જામનગરની 10 કોર્ટમાં તા. 14 થી પ્રત્યક્ષ સુનાવણી હાથ ધરાશે.

ProudOfGujarat

રાજપીપળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રૂપિયા ૨૨ લાખના ખર્ચે બેઝિક લાઇફ સપોર્ટ સુવિધા ઉપલબ્ધ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!