Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના ઉમલ્લા દુ.વાઘપુરાના અજય વસાવાની અનુસુચિત જનજાતિ મોરચાના જિલ્લા સંયોજક તરીકે વરણી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરાના યુવા કાર્યકર અજય ચુનીલાલ વસાવાની ભરૂચ જિલ્લા ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના આઇ.ટી.સેલના જિલ્લા સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે. દુ.વાઘપુરાના ૩૦ વર્ષીય યુવા કાર્યકરની આ વરણીથી તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલની સંમતિથી ગુજરાત પ્રદેશ ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ અર્જુન ચૌધરી દ્વારા અજય વસાવાની ભરુચ જિલ્લા ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના આઇ.ટી.સેલના સંયોજક તરીકે વરણી કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરા સિવીલ હોસ્પિટલનાં પ્રસૃતિગૃહમાંથી શ્વાને બાળકને ઉઠાવી ફાડી ખાધું.

ProudOfGujarat

અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરીયલ મુંબઈ લઇ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પુછપરછમાં સિક્યુરિટી ગાર્ડ ની સંડોવણી સામે આવતા પોલીસે વધુ બે આરોપી તરીકે સિક્યુરિટી ગાર્ડ ની પણ ધરપકડ કરી હતી

ProudOfGujarat

અધિકારીઓ ની બદલી માં પણ સેટિંગ થતું હોવાની લોકચર્ચા ,આખરે સત્ય શુ ?,શુ આવશે નિરાકરણ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!