Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ચાર રસ્તા પર બાબાસાહેબ આંબેડકર તેમજ બિરશા મુંડાની પ્રતિમા મુકવા માંગ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેના ચાર રસ્તા પર બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને આદિવાસી નેતા બિરશા મુંડાની પુરા કદની પ્રતિમાઓ મુકવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ ઝઘડીયાના કેટલાક નાગરિકોએ આજે ઝઘડીયા મામલતદારને આવેદન પાઠવીને ઝઘડીયા ચોકડી ખાતે બાબાસાહેબ આંબેડકર તેમજ બિરશા મુંડાની પુરા કદની પ્રતિમાઓ મુકાય તેવી રજુઆત કરી હતી. ઉપરાંત આવેદનની નકલ રાજ્યના મુખ્યમંત્રી, કલેક્ટર ભરુચ, સાંસદ ભરુચ, ધારાસભ્ય ઝઘડીયા તેમજ ઝઘડીયાના સરપંચને પણ મોકલીને આ બાબતે જરુરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા પંચાયતના પટેલ હોલમાં સામાન્ય સભામાં બજેટ રજૂ કરાયું

ProudOfGujarat

ગોધરા પાલિકા દ્વારા વેરામાં ભાવ વધારો ઝીંકાતા કોંગ્રેસ પક્ષ એ કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

અમદાવાદ મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ ભરૂચ જીલ્લાના કુલ ૮ ગામોની જમીનો સંપાદન કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!