Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય સેનાના જવાનોનુ સ્વાગત કરાયું.

Share

કિશન સોલંકી (ભાવનગર)

રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલા ભારતીય સેનાના જવાનોનુ સ્વાગત કરાયું અવતીકાલે ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રા નિકળનાર છે ત્યારે રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલા ભારતીય સેનાના જવાનોનુ ભાવનગર શહેરના એમ.જી.રોડ ઉપર આરતી ઉતારી સ્વાગત – સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

 

 

 

 

 


Share

Related posts

ઝઘડીયા : પૂર અસરગ્રસ્ત પરિવારોને રાજપારડીનાં સખી દાતા તરફથી જમવાની વ્યવસ્થા આપવામાં આવી.

ProudOfGujarat

નર્મદા તથા છોટાઉદેપુર જીલ્લામાં ઘરફોડ ચોરી કરતા સીકલીગર ગેંગના સભ્યો પાસામાં ધકેલાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના ના 24 પોઝિટિવ કેસ નોંધાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!