Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય સેનાના જવાનોનુ સ્વાગત કરાયું.

Share

કિશન સોલંકી (ભાવનગર)

રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલા ભારતીય સેનાના જવાનોનુ સ્વાગત કરાયું અવતીકાલે ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રા નિકળનાર છે ત્યારે રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલા ભારતીય સેનાના જવાનોનુ ભાવનગર શહેરના એમ.જી.રોડ ઉપર આરતી ઉતારી સ્વાગત – સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

 

 

 

 

 


Share

Related posts

શુકલતીર્થમાં ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા JEE અને NEET ની પરીક્ષા મોકૂફ રાખવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસના દરોડા, સંચાલિકા સહિત ગ્રાહકો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!