Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય સેનાના જવાનોનુ સ્વાગત કરાયું.

Share

કિશન સોલંકી (ભાવનગર)

રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલા ભારતીય સેનાના જવાનોનુ સ્વાગત કરાયું અવતીકાલે ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રા નિકળનાર છે ત્યારે રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલા ભારતીય સેનાના જવાનોનુ ભાવનગર શહેરના એમ.જી.રોડ ઉપર આરતી ઉતારી સ્વાગત – સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

 

 

 

 

 


Share

Related posts

ગુજરાત રાજ્યમાં ઉદ્યોગકારોના હિત માટે થનારી નવી જાહેરાતોની રાહ જોતા ઉદ્યોગકારો.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં રવિવારે મોહર્રમ પર્વ ઉજવાશે: અવનવા તાજીયા આકર્ષણરૂપ સાબિત થશે

ProudOfGujarat

ચકચારી દહેજ લાંચ કેસમાં GST ના નાસ્તા ફરતા પ્રિવેન્ટિવ ઓફિસરની ACB દ્વારા ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!