Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધંધુકાની ઘટનાના સુરતમાં પડઘા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ કલેકટરને પાઠવ્યું આવેદન.

Share

અમદાવાદની ધંધુકાની ઘટનાને લઇને સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને કલેકટરને આવેદનપત્ર આપી હત્યાનો ગુનો કરનાર આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી કરાઇ છે.

તાજેતરમાં અમદાવાદના ધંધુકામાં બનેલી હત્યાના સંદર્ભમાં દક્ષિણ ગુજરાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત ઉપાધ્યક્ષ હસમુખ હૈયાની દ્વારા આજે સુરત કલેકટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની રજૂઆત કરાઇ છે તેમજ વિધર્મીને ફાંસીની સજા આપવા માંગણી કરવામાં આવી છે. આ તકે બહોળા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ગૌરીવ્રત નિમિતે સ્કૂલની બાળકીઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : વિવિધ વોર્ડ વિસ્તારમાં સદસ્યોની પસંદગી કરવાની કામગીરી રાજકીય પક્ષો દ્વારા શરૂ.

ProudOfGujarat

પ્રશાંત આશ્રમશાળા ખાતે બાળકોને નોટબુક પેનનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!