Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધંધુકાની ઘટનાના સુરતમાં પડઘા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ કલેકટરને પાઠવ્યું આવેદન.

Share

અમદાવાદની ધંધુકાની ઘટનાને લઇને સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને કલેકટરને આવેદનપત્ર આપી હત્યાનો ગુનો કરનાર આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી કરાઇ છે.

તાજેતરમાં અમદાવાદના ધંધુકામાં બનેલી હત્યાના સંદર્ભમાં દક્ષિણ ગુજરાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત ઉપાધ્યક્ષ હસમુખ હૈયાની દ્વારા આજે સુરત કલેકટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની રજૂઆત કરાઇ છે તેમજ વિધર્મીને ફાંસીની સજા આપવા માંગણી કરવામાં આવી છે. આ તકે બહોળા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં તાપમાનનાં પારામાં વધઘટ…

ProudOfGujarat

ભરૂચના આરોગ્યધામ એવા સિવિલ હોસ્પિટલ માં પીવાના પાણીના બગાડ અંગે જીલ્લા સમાહર્તાને નોટીસ આપતા ખળખળાટ મચ્યો છે

ProudOfGujarat

ભરૂચ:વોર્ડ નં-૬ માં વરસાદ આવતા જ રસ્તાઓની હાલત બિસ્માર.સ્થાનિકોમા ચૂંટાયેલા નગર સેવકો પ્રત્યે રોષની લાગણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!