Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધંધુકાની ઘટનાના સુરતમાં પડઘા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ કલેકટરને પાઠવ્યું આવેદન.

Share

અમદાવાદની ધંધુકાની ઘટનાને લઇને સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને કલેકટરને આવેદનપત્ર આપી હત્યાનો ગુનો કરનાર આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી કરાઇ છે.

તાજેતરમાં અમદાવાદના ધંધુકામાં બનેલી હત્યાના સંદર્ભમાં દક્ષિણ ગુજરાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત ઉપાધ્યક્ષ હસમુખ હૈયાની દ્વારા આજે સુરત કલેકટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની રજૂઆત કરાઇ છે તેમજ વિધર્મીને ફાંસીની સજા આપવા માંગણી કરવામાં આવી છે. આ તકે બહોળા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.

Advertisement

Share

Related posts

ઉમરપાડાની રેફરલ હોસ્પિટલના કૌભાંડી નકલી અને અસલી ડોક્ટર બે દિવસના રિમાન્ડ પર.

ProudOfGujarat

દવાખાના અને હોસ્પીટલો હાઉસફુલ…

ProudOfGujarat

વડોદરા : હરણી પોલીસે પાણીપુરીના વિક્રેતાનું મર્ડરના આરોપીને સાથે રાખીને કર્યું મર્ડરનું રિકન્ટ્રકશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!