Proud of Gujarat
INDIAFeaturedGujarat

દાહોદનાં બાવકા ખાતે વનવિભાગ દ્વારા પંચવટીનું કરાયું લોકાર્પણ.

Share

દાહોદ જિલ્લામાં આવેલ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા પવિત્ર ઉપવન શિવ મંદિર બાવકા ખાતે આવેલ પંચવટીના લોકાર્પણનો કાર્યક્રમ દાહોદ જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ ડીએફઓ આર એમ પરમારના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના વરદ હસ્તે પવિત્ર ઉપવન શિવ મંદિર બાવકા ખાતે આવેલ પંચવટીનું ઉદ્દઘાટન કરી ખુલ્યું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ ડીએફઓ આર એમ પરમાર સહિત આરએફઓ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આવેલ હાઉસીંગ સહકારી મંડળીઓના ઓડીટ કરાવી લેવા અનુરોધ

ProudOfGujarat

ઉમરપાડામાં આદિવાસી સંગઠન દ્વારા યુ.સી.સી.નો પ્રબળ વિરોધ કરાયો

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થી સત્યાગ્રહ છાવણી પહેલા પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!