Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ડેનોફાર્મ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 3 લાખનું અપાયું અનુદાન.

Share

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતિ જયાબેન મોદી હોસ્પિટલ 1986 થી સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યરત છે. હોસ્પિટલ 140 બેડથી યુક્ત એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. સ્વાસ્થય ક્ષેત્રની સુવિધા અંકલેશ્વર ક્ષેત્રના તમામ લોકો સુધી પહોંચે અને સ્વાસ્થ્યને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું નિદાન થાય તે માટે આ ક્ષેત્ર અદ્યતન સુવિધાથી સુસજ્જ થાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બને અને તેનો લાભ દરેક નગરવાસીઓને મળે તેમાટે ડેનોફાર્મ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ.3 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.

આ અનુદાન બદલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, ટ્રસ્ટના જનરલ મેનેજર નિનાદ ઝાલા તેમજ શ્રીમતિ જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.અંજના ચૌહાણ દ્વારા ડેનોફાર્મ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ, અંકલેશ્વરના ડિરેક્ટર જયંત દાસનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ઃ આચાર સંહિતાના ભંગ અંગે ફરિયાદ માટે નોડલ અધિકારીની નિમણૂક

ProudOfGujarat

ભરૂચ શહેર ના આલી ઢાળ વિસ્તાર ના મુખ્ય માર્ગ ઉપર ઉભેલી રીક્ષા માંથી વિકૃત હાલત એક ઈશમ નો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો હતો..હત્યા કે અન્ય કોઈ કારણ લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બન્યો..!!!

ProudOfGujarat

ભરૂચમાં એક શખ્સ પર બે જણાએ હુમલો કરતાં ગંભીર ઈજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!