Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઇ.

Share

અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ પદે પ્રકાશ બેશનવાલાની ભવ્ય જીત થઇ છે જ્યારે અન્ય હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર વકીલ મંડળની ચુંટણી લંબાયા કરતી હતી જે આજે યોજવામાં આવી હતી. જેમાં પ્રકાશ બેશનવાલા સામે સમીર વકાની પ્રમુખ પદની ચુંટણીમા ઉતાર્યા હતા ૧૯૯ મતદારો પૈકી ૧૭૩ મતદારો એ મતદાન કર્યું હતું જેમાથી પ્રકાશ બેશનવાલાને ૧૧૦ મત મળ્યા હતા જ્યારે સમીર વકાનીને ૬૩ મત મળ્યા હતા જેથી પ્રકાશ બેશનવાલાની ૪૭ મતે ભવ્ય જીત થઇ હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયામાં જંગલ રાજ…? જીઆઈડીસી માં ધંધો કરવો હોય તો હપ્તો આપો, બાકી ગાડી સળગાવી દઈશું, ચારથી વધુ સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેક્ટરએ જંબુસરની કાવી ખાતેની નવી વસાહત પ્રાથમિક મિશ્રશાળામાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

ProudOfGujarat

અંકલેશ્વરની વૃંદાવન સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 3 લાખ ઉપરાંતની ચોરી કરી પલાયન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!