Proud of Gujarat
FeaturedGujaratINDIA

નરેન્દ્ર મોદીના હસ્તે નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇન ઇ શિલાન્યાસ કરાયો.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શનિવારે વડોદરા ખાતેથી નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇનનું ઇ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. રૂ. ૪૯૨ કરોડના ખર્ચે ૩૭ કિ. મી. મોટી રેલવે લાઈન નાંખવામાં આવશે. ગાયકવાડના શાસનમાં નડિયાદ- પેટલાદ -ભાદરણ નેરોગેજ લાઇન નાંખવામાં આવી હતી. ઘણા સમયથી નેરાગેજલાઇન બંધ છે. આ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવનાર છે. જેથી આગામી વર્ષોમાં નિડયાદ પેટલાદ રેલવે સુવિધા શરૂ થઇ જશે.બ્રોડગેજના શિલાન્યાસ નિહાળવા માટે નિડયાદ રેલવે સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : વિજયાદશમી નિમિત્તે જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન

ProudOfGujarat

ભરૂચમાં 23 હજારનો દારૂ સાથે બે ઝડપાયાં : બુટલેગર બબુલ સહિત બે વોન્ટેડ

ProudOfGujarat

ભરૂચ : ભારે વરસાદનાં પગલે દૂધધારા ડેરી નજીકની ઝુંપડપટ્ટી પાણીમાં ગરકાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!