Proud of Gujarat
FeaturedGujaratINDIA

નરેન્દ્ર મોદીના હસ્તે નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇન ઇ શિલાન્યાસ કરાયો.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શનિવારે વડોદરા ખાતેથી નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇનનું ઇ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. રૂ. ૪૯૨ કરોડના ખર્ચે ૩૭ કિ. મી. મોટી રેલવે લાઈન નાંખવામાં આવશે. ગાયકવાડના શાસનમાં નડિયાદ- પેટલાદ -ભાદરણ નેરોગેજ લાઇન નાંખવામાં આવી હતી. ઘણા સમયથી નેરાગેજલાઇન બંધ છે. આ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવનાર છે. જેથી આગામી વર્ષોમાં નિડયાદ પેટલાદ રેલવે સુવિધા શરૂ થઇ જશે.બ્રોડગેજના શિલાન્યાસ નિહાળવા માટે નિડયાદ રેલવે સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટુકડીએ ઝધડીયા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશન સંદર્ભના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને એડબલ્યુએસ ઓટોમેટેડ ડિઝાસ્ટર રિકવરી (ડીઆર) સોલ્યુશન સાથે બિઝનેસની સરળ કન્ટિન્યુટીને સક્ષમ બનાવે છે

ProudOfGujarat

ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાલ દ્વારા સ્વચ્છતા અભિયાન, સામાજિક કાર્યકર અને સાહિત્યકારોનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!