Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના.

Share

આયોજક રાહુલભાઈ છગનભાઈ પટેલ તેમજ રાકેશભાઈ પટેલના સહયોગથી હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના થયો હતો. જેમાં છિલોદ્રા ગામના 32 માંઈ ભક્તો માતાજીની 52 ગજની ધજા લઈને પગપાળા યાત્રા કરી ભાદરવી પૂનમના દિવસે ધજા અર્પણ કરી દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવવા સહભાગી બનશે. સાથે ગામ લોકોની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી આશા વ્યક્ત કરી હતી. તેમજ પગપાળા ચાલનાર પદયાત્રીઓને માતાજી શક્તિ પ્રદાન કરે એવી માતાજીને પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

લીંક રોડ પર જયનારાયણ સોસાયટીમાં શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાંખતી મહિલાનો વીડિયો વાયરલ

ProudOfGujarat

વડોદરા : રાવપુરા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લા એ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું.

ProudOfGujarat

નડિયાદ : હળદરના સેમ્પલ ફેલ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા સબસ્ટાન્ડર્ડ તથા અનસેફ ફૂડ સામે કાર્યવાહી કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!