Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે આગામી ઇદે મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ હતી, જેમાં વિવિધ મુદ્દે આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આવનાર તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાઇ શકે જેને અનુલક્ષી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇદ એ મિલાદ કમિટીના આગેવાનો તેમજ શહેર પોલીસ મથકના પી આઈ આર.એચવાળા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રૂટ સહિતના મુદ્દે ચર્ચાઓ કરાઇ હતી, આ બેઠકમાં વસીમ ફડવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સાથે જ પોલીસ વિભાગ સાથે ચર્ચાઓ કરી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ભરૂચ માં આયોજીત જાહેર પર્યાવણિય સુનાવણી જે ગેરકાયદેસરની અને ગેરબંધારણીય જેથી તેનો કરાતો વિરોધ.

ProudOfGujarat

બૂટલેગર સકંજામાં નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત કરી ભાગેલો બૂટલેગર બાઇક પરથી દારૂના કોથળા રોડ પર પડી ગયા હતા.

ProudOfGujarat

સુરત લિંબાયત વિસ્તારમાં સ્કૂલની સામે યુવતીની છેડતી કરનાર રોમિયોને લોકોએ ઢોર માર માર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!