Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે આગામી ઇદે મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ હતી, જેમાં વિવિધ મુદ્દે આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આવનાર તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાઇ શકે જેને અનુલક્ષી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇદ એ મિલાદ કમિટીના આગેવાનો તેમજ શહેર પોલીસ મથકના પી આઈ આર.એચવાળા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રૂટ સહિતના મુદ્દે ચર્ચાઓ કરાઇ હતી, આ બેઠકમાં વસીમ ફડવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સાથે જ પોલીસ વિભાગ સાથે ચર્ચાઓ કરી હતી.

Advertisement

Share

Related posts

મકાન બાબતે શુકલતીર્થ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો…

ProudOfGujarat

પોરબંદર : બરડાના 15 નેસડામાં 0 ટકા વેક્સિનેશન : લોકોમાં રસીકરણને લઈને અંધશ્રધ્ધા

ProudOfGujarat

રાજ્યમાં રોજ 15 લોકો આત્મહત્યા કરે છે, રોજ 44 આકસ્મિક મોત…જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!