Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સબજેલમાં ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Share

ભરૂચની સબજેલ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ભરૂચનાં રમેશભાઈ દ્વારા ગાંધીજીની આત્મકથા, સત્યનાં પ્રયોગો, ગાંધી મૂલ્યો, ગાંધીજીનાં આદર્શ પ્રવચનોં વિષે પ્રવચન આપવામાં આવ્યું હતું. શિક્ષક વિરેન્દ્ર રાણાએ પ્રાર્થના રજૂ કરી હતી. જયારે જેલ અધિક્ષક આઇ.વી. ચૌધરીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. આ પ્રસંગે 300 જેટલા કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં વધુ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ સંખ્યા વધીને 681 થઈ.

ProudOfGujarat

રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે જ્ન્મદિવસની ઉજવણી મોકુફ રખાવી.

ProudOfGujarat

જીલ્લા ભાજપ પ્રમુખ વિશે છોટુભાઇ વસાવાએ ઉચ્ચારેલ શબ્દો વિરુધ્ધ ઝઘડિયા ભાજપાનું આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!