Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સબજેલમાં ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Share

ભરૂચની સબજેલ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ભરૂચનાં રમેશભાઈ દ્વારા ગાંધીજીની આત્મકથા, સત્યનાં પ્રયોગો, ગાંધી મૂલ્યો, ગાંધીજીનાં આદર્શ પ્રવચનોં વિષે પ્રવચન આપવામાં આવ્યું હતું. શિક્ષક વિરેન્દ્ર રાણાએ પ્રાર્થના રજૂ કરી હતી. જયારે જેલ અધિક્ષક આઇ.વી. ચૌધરીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. આ પ્રસંગે 300 જેટલા કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા: તાલુકાના શિક્ષકોને સમયસર પગાર આપવાની માંગ કરતા દંડક અરવિંદભાઈ પરમાર

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના ૧૬ નાયબ મામલતદારની આંતરિક બદલીના હુકમ કરાયા.

ProudOfGujarat

લીંબડીમાં ખોડીયાર માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!