Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ડાયટ ખાતે ક્રિયાત્મક સંશોધન કાર્યશાળા શિક્ષકો માટે યોજવામાં આવી.

Share

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત ક્રિયાત્મક સંશોધન કાર્યશાળા યોજવામાં આવ્યો હતો. તેમાં સંશોધનના તમામ પગથિયાંની સમજૂતી આપવામાં આવી હતી. વર્ગખંડોમાં અનુભવાતી સમસ્યાઓની માહિતી મેળવી સંશોધન કરવા અંગે જણાવ્યું હતું. ડાયટના પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટ દ્વારા કાર્યશાળાને અનુરૂપ વક્તવ્ય આપી બધાને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાર્થના, ભજન, ધૂન હિરેનભાઈ દિહેણિયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા, સંચાલન ડાયટ લેક્ચરર ડી. એસ. ભાભોર તેમજ આર. આર.સેંજલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તજજ્ઞ તરીકે ડૉ. રાહુલભાઈ ટંડેલ અને ડી.એસ.ભાભોર દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આપ પાર્ટીના ઉમેદવારોની મુખ્યમંત્રી કાર્યક્રમમાં વિરોધ નોંધાવા જતાં અટકાયત કરાઇ.

ProudOfGujarat

ભરૂચમાં ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા માં જામેલા વરસાદ માં આમલખાડી વારંવાર ઓવરફ્લો થઈ રહી છે જેથી ટ્રાફિક ની સમશ્યા અંકલેશ્વર શહેર તરફ વધી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!