Proud of Gujarat
FeaturedGujaratINDIA

અધ્યતન સુવિધાઓથી સજ્જ નવા ચાર ધનવંતરી આરોગ્ય રથનું ભરૂચ કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું

Share

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ તેમજ વર્તમાન સરકારના સહયોગથી મકાન અને અન્ય બાંધકામ કામગીરી સાથે સંકળાયેલ શ્રમયોગી ઓના આરોગ્યને ધ્યાનમાં રાખી ધનવંતરિ આરોગ્ય રથ (મોબાઇલ વાન ) ની યોજના શરૂ કરવામાં આવી છે, આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લા માટે ચાર નવા અધ્યતન સુવિધાઓથી સજ્જ ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાને ફાળવવામાં આવ્યા છે.

આ રથમાં મેડિકલ સ્ટાફ તેમજ અન્ય આયોજન GVK EMRI દ્વારા કરવામાં આવનાર છે, આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના પટાગણમાં કલેકટર તુષાર સુમેરા દ્વારા આ રથનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : મોડી રાત્રીનાં વીજ કડાકા સાથે જામ્યો તોફાની વરસાદી માહોલ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા માં શિતલહેર ફેલાઇ ગઇ છે વાતાવરણ માં બપોરના સમયે પણ ઠંડક વર્તાય રહી છે…

ProudOfGujarat

રાજપીપળા : ડેડીયાપાડામાં નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓથી ડરી પંચાયતના કર્મચારીની આત્મહત્યાના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!