Proud of Gujarat
FeaturedGujaratINDIA

અધ્યતન સુવિધાઓથી સજ્જ નવા ચાર ધનવંતરી આરોગ્ય રથનું ભરૂચ કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું

Share

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ તેમજ વર્તમાન સરકારના સહયોગથી મકાન અને અન્ય બાંધકામ કામગીરી સાથે સંકળાયેલ શ્રમયોગી ઓના આરોગ્યને ધ્યાનમાં રાખી ધનવંતરિ આરોગ્ય રથ (મોબાઇલ વાન ) ની યોજના શરૂ કરવામાં આવી છે, આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લા માટે ચાર નવા અધ્યતન સુવિધાઓથી સજ્જ ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાને ફાળવવામાં આવ્યા છે.

આ રથમાં મેડિકલ સ્ટાફ તેમજ અન્ય આયોજન GVK EMRI દ્વારા કરવામાં આવનાર છે, આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના પટાગણમાં કલેકટર તુષાર સુમેરા દ્વારા આ રથનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સોમાણી ચોકડી પાસેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

ProudOfGujarat

વડોદરા જિલ્લાની સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!