Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના મનુબર રોડ ઉપર મોડી સાંજે એસ ટી બસે પલ્ટી મારતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..

Share

-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના મનુબર રોડ ઉપર આજ રોજ સાંજ ના સમયે અચાનક એસ ટી બસે પલ્ટી મારી રોડ સાઈડ ના ખાડા માં પડતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે સર્જાયો હતો…..
એસ ટી બસ પલ્ટી મારતા એક સમયે ભરૂચ મનુબર મેં જોડતા માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સમગ્ર ઘટના માં મોટી જાનહાની ટળી હતી અને ત્રણ થી ચાર મુસાફરો ને નાની મોટી ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું
હારૂન પટેલ

Share

Related posts

રાજપીપલામાં EVM-VVPAT ના સંગ્રહ માટેના સમર્પિત વેર હાઉસ ખાતે F.S.L. ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરીનો પ્રારંભ.

ProudOfGujarat

સુરતમાં યુવાનને ચપ્પુના ઘા મારી હત્યા કરાઇ : હત્યાની ઘટનાથી પરિવાર અને સોસાયટીના લોકો થયા એકઠાં.

ProudOfGujarat

અંકલેશ્વરના જીતાલી, દઢાલ અને ઉધનાના 3 મિત્રોએ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી આચરેલો ₹ 9.50 લાખનો સાયબર ફ્રોડ

ProudOfGujarat
error: Content is protected !!