Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ આર્યસમાજ દ્વારા 11 આદિવાસી દિકરીઓનાં સમૂહમાં લગ્ન કરાવાયા

Share

આર્યસમાજ નેત્રંગ સંચાલિત આદિવાસી પછાત વર્ગ વિકાસ મંડળ, “વૈદિક વાત્સલ્ય ધામ” માં વિકલાંગ, અનાથ, ગરીબ 11 આદિવાસી દિકરીઓનો ધામ-ધૂમથી ગ્રુપ લગ્ન કરવામાં આવ્યા, સંસ્થા તરફથી યથા યોગ્ય કન્યાદાન સુરતથી પધારેલા મહેમાનો દ્વારા આપી દીકરીઓને પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવન સુખ શાંતિથી પસાર થાય એવા આશીર્વાચન અપી વિદાય કરવામાં આવી

Advertisement

Share

Related posts

દેશની જુદી-જુદી યુનિવર્સીટીના બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ તેમજ માર્કશીટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

માંગરોળ : ખાણ ખનીજ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અરજદારોને રાહત યોજનાનો લાભ લેવાની તક.

ProudOfGujarat

આમોદ : કેનાલમાં ભંગાણ પડતાં ખેડૂતનાં ઉભા પાકને નુકશાન થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!