Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદ તાલુકાના માનસિંગપુરા ગામે મગરનાં ત્રાસથી ગ્રામજનો પરેશાન

Share

આમોદ શહેરથી ચાર કિલોમીટર દૂર આવેલ માનસિંગપુરા ગામ કે જ્યાં 15 થી ૨૦ મકાન આવેલ છે. ત્યાંના રહીશો ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમના ઘરની બિલકુલ સામેથી ઢાઢર નદી પસાર થાય છે આ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે બે દિવસથી મગર નદીમાંથી બહાર આવે છે અને અમારા બકરા પકડી જાય છે. જેને લઈ ગ્રામજનોમાં ડર છે કે આજે બકરા લઈ જાય છે તો કાલે અમારા નાના – નાના બાળકો લઈ જાય માટે તેમણે પોતાના ડર દૂર કરવા માટે પ્રસાસન પાસે નદીના કિનારે લોખંડની જાળી મારવાની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

બળતણ તરીકે ટાયર ઉપયોગ કરાતા લોકોના આરોગ્ય જોખમમાં જાણો વધુ

ProudOfGujarat

સુરત : રાંદેર રામનગર વિસ્તારમાં અજાણ્યા ઇસમો દ્વારા યુવક પર હુમલો

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા ASP વિશાખા ડબરાલ અને વિકાસ સુંડાને SP રેન્કમાં બઢતી આપવામાં આવતા ભરૂચ SP કચેરી ખાતે Pipping Ceremony યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!