Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

કેવડીયા કોલોની ખાતે ઘણા વર્ષથી સંકેલી અવસ્થામાં પડેલ ધૂળખાતી એમબ્યુલન્સનું જવાબદાર કોણ ???

Share

(જી.એન.વ્યાસ)

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ઘણા વર્ષ પહેલા એક એમ્બ્યુલન્સ નર્મદા પ્રોજેક્ટ દવાખાના કેવડીયા ખાતે ફરતી હતી જે એમ્બ્યુલન્સ આજે બિનવારસી હાલતમાં ધૂળ ખાતી જોવા મળી છે જેની જવાબદારી કે તકેદારી લેવા માટે પણ જે તે કચેરી પાસે સમય નથી. કેવડીયા કોલોની ખાતે આ એમ્બ્યુલન્સ ઘણા સમયથી ધૂળ ખાય છે તો આની તકેદારી રાખવાની જવાબદારી કોની ?? તે પ્રશ્નોએ ચર્ચાનું જોર પકડ્યું છે. નિગમના અધિકારીઓ આ એમ્બ્યુલન્સ વિષે માહિતગાર છે ખરા ? શું આ એમ્બ્યુલન્સની આર.સી બુક કે વિમા પોલિસી છે ખરી ? બિનવારસી હાલતમાં ધૂળ ખાતી એમ્બ્યુલન્સની કાયદેસરની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરશે ખરા ??

Advertisement

Share

Related posts

લાંબા સમય બાદ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ પાસે રાત્રીના સમયે ચાલવા નીકળેલા બે ઈસમોને અડફેટમા લઇ મોત નિપજાવી નાસી જનાર કાર ચાલકને ઝડપી પાડતી LCB પોલીસ.જાણો કઈ રીતે?

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ઉમરા અસુરીયા ગામ ખાતે ઉભરાતી ગટરો અને તૂટેલી ચેમ્બરોથી સ્થાનિકો પરેશાન

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજયા.

ProudOfGujarat
error: Content is protected !!