Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે બાઈક પર અકસ્માત સર્જાતા ઈજા

Share

નેશનલ હાઈવે નંબર આઠ ઉપર અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે મોટરસાઇકલ ચાલક ઉપર અચાનક જ વાંદરો મોઢાના ભાગે પંજો મારી દેતા ઈજાગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત ને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.ઇજાગ્રસ્ત જુનેદ અબ્દુલ્લા વડીયા,ઉમર22 રહેવાસી વાડી તથા અન્ય એક કલ્પેશભાઈ ને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી .રસ્તા પરથી પ્રસાર થતા રીક્ષા ચાલકે માનવતા દાખવી બન્ને ઇજાગ્રસ્તઓ ને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે જ્ન્મદિવસની ઉજવણી મોકુફ રખાવી.

ProudOfGujarat

ડેવિડ કાર્ડ, જોશુઆ એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસને મળ્યું અર્થશાસ્ત્ર માટે નોબેલ સન્માન

ProudOfGujarat

રાજપીપલા વિસ્તારમાં ત્રણ અનડીટેક્ટ ચોરી ઝડપાઈ…

ProudOfGujarat
error: Content is protected !!