Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના રેન્જ આઈ.જી.પી સંદિપસિંહ બે દિવસ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરશે

Share

અરજદારો અને નાગરિકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને વડોદરા ગ્રામ્ય, ભરૂચ, નર્મદા, રાજપીપળા, છોટાઉદેપુર જિલ્લાના રેન્જ આઈ.જી.પી. પોલીસ વિભાગને લગતાં પ્રશ્નોને ધ્યાનમાં લઈને અરજદારોના પ્રશ્નો વિવિધ રજૂઆતો નાગરિકોની અરજીઓ વગેરેને ધ્યાનમાં લઈને વડોદરાના રેન્જ આઈ.જી.પી સંદિપસિંહ દર અઠવાડિયે બે દિવસ સોમવાર અને મંગળવારે બપોરે 12:00 થી 2:00 દરમિયાન લોકોને મળી તેના પ્રશ્નોનું નિરાકરણ કરવા એક યાદીમાં જણાવ્યું છે. તેઓની ઓફિસ વડોદરા રેન્જ, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા ખાતે તેઓ રૂબરૂ મળી શકશે, તેમ પોલીસ વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

જૂનાગઢના ગાંઠીલા ગામે ઓઝત નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનોના મોત, 5 વર્ષમાં 18 લોકો ડૂબી જવાથી મોત…

ProudOfGujarat

વ્યારાની પ્રાથમીક શાળા સિંગિ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર આવેલ બાકરોલ પાસે થી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર ને તાલુકા પોલીસે ઝડપી પાડી હતી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!