Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના રેન્જ આઈ.જી.પી સંદિપસિંહ બે દિવસ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરશે

Share

અરજદારો અને નાગરિકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને વડોદરા ગ્રામ્ય, ભરૂચ, નર્મદા, રાજપીપળા, છોટાઉદેપુર જિલ્લાના રેન્જ આઈ.જી.પી. પોલીસ વિભાગને લગતાં પ્રશ્નોને ધ્યાનમાં લઈને અરજદારોના પ્રશ્નો વિવિધ રજૂઆતો નાગરિકોની અરજીઓ વગેરેને ધ્યાનમાં લઈને વડોદરાના રેન્જ આઈ.જી.પી સંદિપસિંહ દર અઠવાડિયે બે દિવસ સોમવાર અને મંગળવારે બપોરે 12:00 થી 2:00 દરમિયાન લોકોને મળી તેના પ્રશ્નોનું નિરાકરણ કરવા એક યાદીમાં જણાવ્યું છે. તેઓની ઓફિસ વડોદરા રેન્જ, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા ખાતે તેઓ રૂબરૂ મળી શકશે, તેમ પોલીસ વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસનું અણુ બોમ્બ ફૂટયો હતો એકસાથે 47 જેટલા લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લાનાં લોકોમાં કોરોના વાયરસને લઈને ફફડાટ વ્યાપી ગયો છે.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે જાહેરમાં પડેલા ભંગારનાં જથ્થામાં આગ લાગતાં દોડધામ મચી.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ મિસ યુનિવર્સ હરનાઝ સંધુને અભિનંદન પાઠવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!