Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર દ્વારા -જ્ઞાન ચર્ચા .સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો …

Share

આજ રોજ સાંજ ના સમયે અંકલેશ્વર આર ઓફ લિવિંગ દ્વારા એક સંગીત સંધ્યા નો કાર્યક્રમ શહેર માં ગડખોલ રોડ પર આવેલ જીમ ખાના ખાતે યોજાયો હતો જેમાં જ્ઞાન ચર્ચા ગૌતમ ડબીરજી ના સાંનિધ્ય માં યોજાઈ હતી…..

આ પ્રંસંગે મોટી સંખ્યા માં કાર્યક્રમ માં ઉપસ્થીત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી અને કાર્યક્રમ ની અંત માં મહા પ્રસાદી નો  લાભ પણ લીધો હતો….

Advertisement

(યોગી પટેલ)


Share

Related posts

રાજપીપળા : કોરોના કાળમાં નર્મદાના દિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ સેવા દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રનો ત્રિ દિવસીય આતમ સુખ દશાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

નડિયાદ : પીજ સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબા) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat
error: Content is protected !!