Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં હસતી તળાવ વિસ્તારમાં આવેલી કૃપા નગર સોસાયટીમાં આવેલું ઓમકારેશ્વર મંદિરમા ચોરીની ઘટના બની

Share

અંકલેશ્વરમાં આવેલી કૃપા નગર સોસાયટીના ઓમકારેશ્વર મંદિરના મંદિરનું તાળુ તોડીને અંડર અંદર પ્રવેશ કરી મંદિરની દાનપેટીને તોડીને અંદર મૂકેલા પૈસા તેમજ અગાઉ પણ આ મંદિરના પિત્તળના ૩ જેટલ ઘંટ તેમજ આરતી કરવાની થાળી 3જેટલી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે ગતરોજ મંદિરની આજ રીતે દાનપેટી સોસાયટીના રહીશોએ શહેર પોલીસ મથકમાં મંદિરની ચોરી અંગે ફરિયાદ સ્વરૂપે અરજી આપવાની તજવીજ હાથ ધરી છે કૃપા નગરની રહીસ વલસાડી બહેને જણાવ્યું હતું કે પોલીસ ટાંકી દરમિયાન પેટ્રોલીંગ વધારી દો ચોરીઓને રોકી શકાશે શહેર પોલીસ સાંજે ઘટતું કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (મંદિર) અંકલેશ્વરના આંગણે સત્સંગ સભા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમના સમાપન સમારોહનું આયોજન કરાયું

ProudOfGujarat

વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ‘સ્વ-ગણના’ પ્રક્રિયાનો પ્રારંભ

ProudOfGujarat
error: Content is protected !!