Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIA

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે

Share

ભરૂચ.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના આમોદ પેટા વિભાગીય કચેરી દ્વારા 11 કેવી આમોદ ટાઉન ફીડર પર શનિવારે અગત્યનું સમારકામ શરૂ કરવામાં આવનાર છે. જેના પગલે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી આમોદ ટાઉન વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જે અંગે વીજ કંપની દ્વારા આમોદ શહેરના રહિશોને જાણ કરવામાં આવી છે.

Advertisement

 

અત્રે ઉલ્લખનિય છે કે, સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેવાને કારણે લોકોને કાળઝાર ગરમીમાં શેકાવાનો વારો આવશે. સમારકામ પુર્ણ થયેથી વીજ પુરવઠો પુન: રાબેતામુજબ શરૂ કરી દેવામાં આવશે.


Share

Related posts

અંકલેશ્વરના સારંગપુર ગામમાંથી થયેલા હાઈવા ટ્રકની ચોરીના મામલામાં જી.આઈ.ડી.સી.પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી ત્રણ ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

ખેડા પાસે મહિજ સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શિવ શોભાયાત્રાનું કરાયું સ્વાગત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!