Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ નજીક અંબાજી જતા પદયાત્રીને ચક્કર આવતા ઇજા થતા ઇસ્માઇલભાઇ માતરવાળા મદદરૂપ બન્યા…

Share

ભરૂચના અંકલેશ્વર તાલુકાના અડોલ થી અંબાજી પગપાળા સંઘ જઇ રહ્યો હતો ત્યારે સંઘ પાલેજ નજીક પહોંચતા સંઘ સાથેના એક પદયાત્રી હિતેશ પટેલને ચક્કર આવતા પડી જતા તેઓ નીચે પડી ગયા હતા. જેની જાણ થતા ઇખર ગામના ઇસ્માઇલ માતરવાળાએ ઇજાગ્રસ્ત ને  પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ ખાતે સારવાર અર્થે  ખસેડી મદદ કરી માનવતા મહેકાવી હતી. ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સી એલ હોસ્પિટલ ખાતે ૧૦૮ સેવા દ્વારા ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તને મદદ કરનાર ઇસ્માઇલભાઇનો  પદયાત્રી રાજેશ ભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્માઇલભાઈ માતરવાળા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ઘણા વર્ષોથી મદદરૂપ બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે…

:- યાકુબ પટેલ..ભરૂચ…

Advertisement

Share

Related posts

ભરૂચ: દેશને આઝાદી અપાવામાં સિહ ફાળો આપનાર 91 વર્ષીય ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજબુદારનું સન્માન કરાયું

ProudOfGujarat

ગોધરા : આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ : NCC દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નાંદોદના લીમટવાડા અને ડેડીયાપાડાના કાલબી ખાતે થયેલા બે અકસ્માતમાં બે ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!