Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

Share

અંકલેશ્વરના જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્ય અનુસાર ભાડભુત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં દુબાણમાં જતા જુના સરફુદ્દીનની ગામ તળની જગ્યા તેમજ મકાનો ડૂબાણમા આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મેહસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર ધ્વારા ૩૯ મકાનોનું જાહેરનામું આપ્યુ છે તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છેઆ આ ઉપરાંત
જુના ગામમા ગૌચરણ છે એટલું ગૌ ચરણ નવી વસાહતમા ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવાની સહિત અન્ય માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં મોટી રાવલ ગામે રોડ અકસ્માતમાં ત્રણને ઇજા.

ProudOfGujarat

ભરૂચની હરિદ્વાર સોસાયટીમાં નવા બની રહેલાં મકાનમાં સંતાડેલો 5.33 લાખનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભાજપની નવનિયુક્ત ટીમ સાથે પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની પરિચય બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!