Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવાળી પૂર્વે અંકલેશ્વર એન.એચ.48 સજ્જડ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

Share

બોટલ નેક ને લઇ 5 કિમી લાંબી વાહનોની કતારો લાગી હતી. સુરત તરફ જતી લેનમાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. વતન જતા વાહનચાલકો અટવાયા હતા.

અંકલેશ્વર રાજપીપળા ચોકડી થી વાલિયા ચોકડી વચ્ચે લગભગ 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને સુરત તરફ જતી લેનમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા.વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો સાંકડો ઓવરબ્રિજ આ ટ્રાફિક જામ નું મુખ્ય કારણ છે. આ બ્રિજને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વાહન ચાલકો દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

સુરતનાં લિંબાયતમાં ગુજરાતનો સૌથી મોટો દહીંહાંડી કાર્યક્રમ, મટકી ફોડનાર ગ્રૂપને મળશે લાખોનું ઇનામ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે બંધારણનાં ધડવૈયા એવાં ડૉ.બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ProudOfGujarat

હાંસોટ- 12 વર્ષીય બાળકને ફોરવિલ ગાડીએ ટક્કર મારતા બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!