Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડના ગુંદલાવ ગામે વિજકાપની સમસ્યાથી લોકો પરેશાન.

Share

વલસાડ જિલ્લાના ગુંદલાવ ગામે વિજકાપની સમસ્યા છે ત્યારે ડીજીવીસીએલના કર્મચારીઓ લોકોને સાચા જવાબ પણ આપી રહ્યા નથી તેવી ચર્ચા છે. કર્મચારીઓ માત્ર વાતોમાં જ લીન હોઈ છે તેવી અરજદારોની ચર્ચા છે, કોઈ અરજદાર ફોન કરે કે રૂબરૂ જાય પણ સાચા જવાબ નથી આપતા.ગુંદલાવ ગામે કર્મચારીના ત્રાસથી અરજદારોમાં રોષ વ્યાપી ગયો છે, ગુંદલાવ ગામે ડીજીવીસીએલમાં જ કામ નો ‘પાવર’ નથી અને માત્ર આંટાફેરા અને દેખાવ કરી રહ્યાં હોઈ તેવું લોકોને લાગી રહ્યું છે. લાઈટ જાય તો પણ લોકોને અનેક ફોન કરતાં જવાબ હોઈ હમણાં આવશો લાઇટ. જયારે આ બાબતે વલસાડ ડીજીવીસીએલના અધિકારી પટેલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે મને આવી ફરિયાદ કોઈ આવી નથી ત્યારે હવે અરજદારોએ પણ વલસાડ ફરિયાદ કરવી અથવા તેમના મોબાઇલ નંબર અમે પ્રસિધ્ધ કરી છિએ (7069750090) જેથી લોકો ફોનથી પણ કહી શકે કે સાહેબ અમારી રજૂઆત આ છે.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોત મામલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોની કરી અટકાયત.

ProudOfGujarat

ભરૂચ નગરમાં તા. 28/10/2020 નાં રોજ વીજ પુરવઠો બંધ રહેશે…

ProudOfGujarat

અંકલેશ્વરમાં જુગારિયા પર પોલીસનો સપાટો રૂ.1,35,750 ના મુદ્દામાલ સાથે 6 ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!