Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની શ્રવણ વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલન યોજાશે

Share

। ભરૂચ ।

વિશ્વ માતૃભાષા દિવસ એટલે કે,૨૧ મી ફેબ્રુઆરીના રોજની દરવર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચમાં તેની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત સાહિત્ય અકાદમી બુધકવિ સભા તેમજ શ્રવણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે શ્રવણ વિદ્યાલયમાં શનિવારે સવારે ૧૧.૩૦ કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચના જ વિવિધ કવિઓ પોતાની કૃતિઓ રજૂ કરશે. જેમાં કવિશ્રી રમેશ પ્રજાપતિ, પ્રમોદકુમાર પંડ્યા, જતીન પરમાર ખાસ ઉપસ્થિત રહેશે અને પોતાની કવિતાઓ રજૂ કરશે. ભરૂચના સાહિત્ય અકાદમી પુરસ્કૃત ભરૂચના સાહિત્યકાર રમણિક અગ્રવાત મહેમાન તરીકે ખાસ હાજર રહેનાર છે.ત્યારે ભરુચની ભાષાપ્રેમઓને માતૃભાષાનું મહિમાગાન કરવા આમંત્રણ પાઠવાયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ એડમિનિસ્ટ્રેશન બદલાતા જુના સ્ટાફ સાથે તુચ્છ વર્તન કરવામાં આવતું હોવાથી સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત : રાહુલ ગાંધી આવતીકાલે સુરત આવે તેવી શકયતા : કોંગી નેતાઓએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી.

ProudOfGujarat

ઉમરપાડામાં રાષ્ટ્રપતિ પદના વિજેતા દ્રોપદી મુર્મૂના માનમાં અભિનંદન રેલી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!