Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ટ્રેન ની અડફટે આવતા આશ્ર્ય સોસાયટીના યુવાનનું મોત

Share

તા.૨૫-૦૩-૨૦૧૮ ના રોજ રાત્રીના ૯ વાગ્યે  આશ્રય સોસાયટીના એક યુવકનું ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસના સુત્રો નાં જણાવ્યા અનુસાર આશ્રય સોસાયટી મકાન નંબર ડી-૧૧ માં રહેતા હરીશ પ્રેમાભાઈ ચૌધરી કોઈ પણ ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસ બનાવાની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ-લીંમડી હાઈવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત, 25 થી વધારો લોકો ગંભીર.

ProudOfGujarat

જંબુસર ના ખાનપુર દેહ ગામ ના ગ્રામજનોએ ‘રોડ નહી તો વોટ નહી’ ની માંગ સાથે પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ ને આવેદનપત્ર પાઠવ્યુ.

ProudOfGujarat

આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!