Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ટ્રેન ની અડફટે આવતા આશ્ર્ય સોસાયટીના યુવાનનું મોત

Share

તા.૨૫-૦૩-૨૦૧૮ ના રોજ રાત્રીના ૯ વાગ્યે  આશ્રય સોસાયટીના એક યુવકનું ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસના સુત્રો નાં જણાવ્યા અનુસાર આશ્રય સોસાયટી મકાન નંબર ડી-૧૧ માં રહેતા હરીશ પ્રેમાભાઈ ચૌધરી કોઈ પણ ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસ બનાવાની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

આણંદમાં પ્રથમવાર જૈન સમાજના 280 તપસ્વીઓનું સન્માન કરાયું

ProudOfGujarat

એકતાનગરના સ્થાનિક નિવાસીઓ અને પ્રવાસીઓની આરોગ્યલક્ષી સુવિધા માટે 10 બેડની હોસ્પિટલનો કરાશે શુભારંભ.

ProudOfGujarat

અંકલેશ્વર હાંસોટમાં ભારે વરસાદ : માર્ગ પર પાણી ભરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!