Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Share

 

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રામકુંડ મા બિરાજમાન તુરંત જ ફળ આપનાર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા શ્રી ફળ હોમવાનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે યોજાયેલ મહાઆરતીમા મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા અને દુંદાળા દેવની આરાધનાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

બાળવૈજ્ઞાનિકો ને પ્રોત્સાહિત કરવા હાંકલ પંચમહાલ જીલ્લાનુ 54 મુ વિજ્ઞાન પ્રદર્શન ગોધરા ખાતે યોજાયુ.

ProudOfGujarat

અંકલેશ્વરઃ સારંગપુર ગ્રામ પંચાયતનાં સરપંચ અને તલાટી લાંચ લેતાં ACBના હાથે ઝડપાયા

ProudOfGujarat

અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!