Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Share

 

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રામકુંડ મા બિરાજમાન તુરંત જ ફળ આપનાર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા શ્રી ફળ હોમવાનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે યોજાયેલ મહાઆરતીમા મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા અને દુંદાળા દેવની આરાધનાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાના આમલી દાબડા ગામે ૭૩ મો વન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

વડોદરાના પૂર્વ વિસ્તારમાં અજાણ્યા શખ્સ એ અજગરને મારી નાંખતા જીવદયા પ્રેમીઓમાં રોષ.

ProudOfGujarat

અર્ટીગા કારમાં પાછળની બે સીટ નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી ઝડપાઈ : ૩.૨૭ લાખનો દારૂ ઝપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!