Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Share

 

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રામકુંડ મા બિરાજમાન તુરંત જ ફળ આપનાર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા શ્રી ફળ હોમવાનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે યોજાયેલ મહાઆરતીમા મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા અને દુંદાળા દેવની આરાધનાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વરની વૈભવ સોસાયટીમાં શંકાસ્પદ યુવાનને શિયાળુપાક ચખાડતા લોકો.

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નડિયાદ શહેર દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં 72 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!