Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપૂર મા ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા..

Share

 
છોટાઉદેપૂર મા ગઇકાલે રાત્રે પડેલા વાવાઝોડા સાથે ઉપરવાસમાં પડેલા વરસાદ થી ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા હતા..ઓરસગં નદી મા નવા નીર ની આવક થી ગામ જનો મા ખુશી વ્યક્ત કરી હતી..
ઓરસગં નદી મા નવા નીર આવ્યા હોવા થી જે હાલમાં પાણી તંગી ચાલી રહી છે તેમા રાહત થાય તેમ છે .

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા પાંચમા લાપસી મહોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

સફાઇ અભિયાન : સુરેન્દ્રનગર : લખતરની લખતરીયા શેરીની મહિલાઓ લખતર તળાવના નહાવા ધોવાના ઘાટ સાફ કરવા તળાવ પહોંચી.

ProudOfGujarat

બાલવાડીના બાળકોનો કોળિયો છીનવી તેને બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં પાંચ આરોપીઓની અટકાયત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!