Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવાએ ઉમલ્લા ગામ ખાતે પી એમ નરેન્દ્ર મોદી ની મન કી બાત લોકો વચ્ચે બેસી ને સાંભળી………

Share

(હારૂન પટેલ) દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ આજ રોજ ૪૫ મી વખત મન કી બાત કાર્યક્રમ થકી રેડિયો.ટીવી સહિત ના માધ્યમો ઉપર લાઈવ કરી હતી…જેમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર તેઓએ તેઓની મન ની વાત મૂકી હતી………
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મન કી બાત કાર્યક્રમ ને ભરૂચ માં સાંસદ મનસુખ ભાઈ વસાવા એ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતેના એક મકાન માં કાર્યકર્તાઓ અને ગામ લોકો વચ્ચે બેસી સાંભળી હતી..

Share

Related posts

નડિયાદમાં આશા બહેનોએ અનિયમિત પગારના કારણે જિલ્લા કલેકટર સમક્ષ કરી રજૂઆત.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીમાં શીતળા સાતમની પૂજા કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!