Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સુરવાડી ફટાક પાસે ટ્રેન ની અડફેટે આવી જતા ૪૦ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું..

Share

 
::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ સુરવાડી ગામ ની ફટાક નજીક ગત રાત્રીના સમયે કોઈક ટ્રેન ની અડફેટે અંકલેશ્વર ના નવાદીવા ગામ ખાતે ની નવી વસાહત માં રહેતી ૪૦ વર્ષીય મહિલા રસીલા બેન વસાવા નું મોત નીપજ્યું હતું ..સમગ્ર મામલા અંગે ની જાણ અંકલેશ્વર રેલવે પોલીસ મથકે થતા પોલીસે લાશ નો કબ્જો મેળવી મૃતક ની લાશ ને પી એમ અર્થે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…….

Advertisement

Share

Related posts

વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે સુરત એસ. પી.ના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો

ProudOfGujarat

ગોધરા સ્થિત સિવિલ હોસ્પિટલના પાછળ આવેલી મેસરી નદી ખાબોચિયામા પાણી કયાથી જાય છે.?? જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!