Proud of Gujarat
GujaratFeaturedINDIA

દક્ષિણ ગુજરાતના જાણીતા કથાકાર પૂજ્ય પ્રફુલ શુક્લના માતાનું નિધન

Share

(કાર્તિક બાવીશી ) દક્ષિણ ગુજરાતના જાણીતા અને લોક ચાહના ધરાવનાર પરમ પૂજ્ય પ્રફુલ શુકલના માતા ગોદાવરીબેન પ્રભાશંકરભાઈ શુકલનું નિધન થતા ખેરગામના દેસાઈવાડમાં આવેલ તેમના નિવાસસ્થાને પાર્થનાસભા યોજવામાં આવી હતી જેમાં સંત કથાકાર શ્રી દેવુંભાઈ જોષી ,શ્રી મિતેશભાઈ જોષી ,જયેશ જાની સહીત આસપાસના વિસ્તારના રાજકીય આગેવાન ,અધિકારીઓએ હાજર રહી ગોદાવરીબાને શ્રધ્ધાજલી આપી હતી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ગામેથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એસઆરપી ગ્રુપ-૧૮ ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!