Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકાનાં બબુંસર ખાતે આવેલ સૂફી સંતની દરગાહનો જીર્ણોધ્ધાર કરાયો…

Share

ભરૂચ તાલુકાના બંબુસર ખાતે ગામના કબ્રસ્તાનમાં હઝરત અબ્દુરરેહમાન શાહ અને આલમશાહ બાવાની સાયકાઓ જૂની દરગાહ આવેલી છે. જેનું બાંધકામ સદીઓ પુરાણું હતું જે સમય જતાં જર્જરિત હાલતમાં થવા જઈ રહ્યું હતું.

આના લીધે ગામની દરગાહ અને મસ્જિદ કમિટીએ આ દરગાહનો જીર્ણોધ્ધાર કરવાનું નક્કી કર્યું હતું. આના માટે નાણાકીય ભંડોર બબુંસરના ગ્રામજનો, યુ.કે અને દ.આફ્રિકા ખાતે વસતા બબુંસરના વતનીઓએ એકત્ર કર્યો હતો. આ દરગાહનું જીર્ણોદ્ધારનું કાર્ય સંપન્ન થતા આજરોજ તા. 8.1.2021 ને શુક્રવારના રોજ પ્રજા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ વાળા બાવા સાહેબ, બબુંસર જુમ્મા મસ્જિદના પેસઇમામ, મસ્જિદના મુતવલ્લી હાફઝ ફરીદ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહયા હતા. આ પ્રસંગે કુરાન ખાનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઉભેલા હાઇવામાં આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ProudOfGujarat

સોસીયલ મીડિયામાં ફેસબુક માં છેલ્લા બે ચાર દિવસથી ચારણી આઈ મોગલમાં વિસ કોઈ અસામાજીક તત્વ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં હિન્દૂ મુસ્લિમ સહિતના સમજો જેના પૂજનીય ચારણી આઈ મોગલમાં વિસે અભદ્ર ભાષા વાપરનાર અસામાજીક તત્વની સામે આક્રોશ રોષ ફાટી નીકળ્યો છે

ProudOfGujarat

મરણનો ખોટો દાખલો બનાવનાર ભરૂચના ડોકટરની વડોદરા પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!