Proud of Gujarat
GujaratFeaturedINDIA

આરોપ પાયા વગરના, બદનામ કરવાનુ કાવત્રુઃ પ્રદીપસિંહ જાડેજા કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે

Share

 

(કાર્તિક બાવીશી )ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીટ કોઈન મામલે શકિતસિંહ ગોહિલના આરોપોને પાયા વગરના ગણાવી માત્ર બદનામ કરવાના કાવત્રા રૂપ હોવાનું જણાવ્યુ હતું. દેશભરમાં ગુજરાત અને ગુજરાત પોલીસને બદનામ કરવાની સાજીસ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સક્રિય રીતે પારદર્શી અને નિષ્પક્ષ તપાસ કરી રહી છે. આ મામલામાં કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે.

Advertisement

Share

Related posts

નડિયાદ : માતરના પરીએજ અને બામણ ગામ વચ્ચે કાંસ ઉપર આવેલ માઈનોર બ્રિજ ધરાશાયી થયો, કોઈ જાનહાનિ નહીં

ProudOfGujarat

ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા બે દિવસીય 9 મી નેશનલ મેનેજમેન્ટ કનવેન્શન યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વરની સામોર પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓથી પ્રેરિત થઈ દાતા પરિવારે બાળકોને રમત ગમતના સાધનો અર્પણ કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!