Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સરદાર બ્રિજ ઉપર થી નર્મદા નદીમાં પતિઃપત્નીએ કૂદકો માર્યો હતો..જેમાં પત્ની નો બચાવ થયો હતો તેમજ પતિ ની શોધખોળ હાથ ધરાઈ હતી…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ અંકલેશ્વર ને જોડતા સરદાર બ્રિજ ઉપર થી આજ રોજ સવાર ના સમયે વડોદરાના વડદલા રોડ પર આવેલ તરસાલી નજીક માં રહેતા પતિ પત્ની એ મોત ની છલાંગ લગાવી હતી…જેમાં પત્ની ને સ્થાનિકોની મદદ થી બચાવી લેવાઈ હતી..તેમજ પતિ ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી……
જાણવા મળ્યા મુજબ પારિવારિક ઝઘડા માં પતિ પત્નીએ આપઘાત નો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ હતી.ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં થતા ફાયર ના લાશકરો અને સ્થાનિક માછી મારો એ યુવક ની શોધખોળ હાથધરી હતી..જોકે બપોર સુધી યુવક નો કોઈ પટ્ટો લાગ્યો ન હતો……..

Advertisement

Share

Related posts

સુરત : જે બી ડાયમંડ હાઈસ્કૂલ લસકાણા ખાતે પ્રાથમિક શિક્ષકોની ચિંતન શિબિર યોજાઈ.

ProudOfGujarat

હાંસોટ : સાહોલના શિવભક્તોની કાવડયાત્રાનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ : વાગરા વિધાનસભાની પૂર્વપટ્ટી પરના ગામોના ભાજપ સમર્થક ૧૫૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!