Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૩૩ મી રથયાત્રા નીકળી.

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રીતે ૩૩ મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે ભગવાનેશ્વર મંદિર,સુભાષનગર ખાતેથી પુજન વિધિ કરવામાં આવી હતી.જેમાં રાજકીય આગેવાનો,સંતો – મહંતો તેમજ ભાવનગરના મહારાજા વિજયરાજસિહજી તથા યુવરાજ જયવિરરાજસિહજીની ઉપસ્થિતમાં રથયાત્રાનુ પ્રસ્થાન કરાવાયુ હતુ.

Advertisement

Share

Related posts

ગોધરા:કતલ કરવાના ઇરાદે આઈસર ગાડીમાં લઈ જવાતા ૨૫ મુંગા પશુઓને પોલીસે બચાવી લીધા.

ProudOfGujarat

પાલેજ નગરમાં ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા વિવિધ વિકાસના કાર્યો કરાયા

ProudOfGujarat

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ: 12 કર્મચારીઓનો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!