Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અમદાવાદ-દેત્રોજના ચુંવાળ ડાંગરવા ગામનો બનાવ-પત્નિ સાથે આડા સબંધની શંકા રાખી પ્રેમીની હત્યા..

Share

જાણવા મળ્યા મુજબ અમદાવાદ દેત્રોજના ચુંવાળ ડાંગરવા ગામનો બનાવ સામે આવ્યો છે જેમાં પત્નિ સાથે આડા સબંધની શંકા રાખી પ્રેમીની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે .વિસ્તારમાંથી પસાર થતી કેનાલના બ્રીજ પર છરીના ઘા ઝીંકી કથિત પ્રેમીની હત્યા કરી પતિ ફરાર થયો છે..મામલા અંગે દેત્રોજ પોલીસે ભોગ બનનારા પરીવારના નિવેદનો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરાના પહાજ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અન્ય એક ઘાયલ.

ProudOfGujarat

ધાર્મિક દિવસોમા મંદિર માંથી માતાની મુર્તી ચોરાઈ

ProudOfGujarat

ભરૂચ માં હિન્દુ ધર્મ ના ગ્રંથોનું ખોટું અર્થઘટન કરી ધાર્મિક શાંતિ ડહોળતા શખ્સની અટકાયત કરતી રૂરલ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!