Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૈન સમાજના શિખરસ્થ મુનિ, રાષ્ટ્રીય એકતા, સામાજીક અને ધાર્મિક સમરસભા માટે સદેવ કાર્યરત એવા સેવા સંત રૂપમુનિજી મ.સા.નાં સંથારા અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે શોક વ્યક્ત કર્યો છે.

Share

અહમદભાઇ પટેલે પોતાનાં શોકસંદેશમાં મુનિશ્રી રૂપમુનિજી મ.સા. નાં સંથાર અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે તેઓ ધર્મ ઊપરાંત સામાજીક અને રાષ્ટ્રીય સૌહાદ અને એકતાનાં હિમાયતી હતા. તેઓના સંદેશ અને પ્રવચનમાં તેઓની સદભાવના તમામને સ્પર્શતી હતી. આવી વિરલ વિભુતીના દેવલોકગમનથી રાષ્ટ્ર અને સમાજને ખોટ પડી છે. હું હૃદય પુર્વક તેમને શ્રધ્ધાંજલી અર્પું છું અને તેમના ચીંધેલ માર્ગ પર આપણે સૌ ચાલીએ એજ એમને સાચી શ્રધ્ધાંજલી હશે. તેમના તમામ અનુયાયીઓને આ દુ:ખ સહન કરવાની કુદરત શક્તિ આપે એવી પ્રાથના.

Advertisement

Share

Related posts

PM મોદી 3 દિવસમાં બેવાર આવશે ગુજરાત, 2 ઓક્ટોબરે લેશે પોરબંદરની મુલાકાત..

ProudOfGujarat

વડોદરા : વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારની શાળાઓમાં ૧૫ થી ૧૮ વર્ષના તરુણોને વેકસીન અપાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર હાઈવેની હોટલ પર કલેકટર કચેરીનાં કર્મચારીની ઓળખ આપી દુકાનમાંથી ગુટકા અને એક લાખનો તોડ કરતાં 4 લોકો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!