Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-પાસ નેતા હાર્દિક પટેલના 25 ઑગષ્ટના આમરણાંત ઉપવાસના કાર્યક્રમને લઈ નિકોલમાં બેનર લાગ્યા……

Share

અનામત આંદોલન અને ખેડૂતોના દેવા માફી ની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આગામી ૨૫ ઓગસ્ટ ના રોજ થી આંદોલન અંગે આરપાર ની લડાઇ લડવા માટે ની તૈયારી બતાડી હોય તેમ લાગી રહ્યું છે….અમદાવાદ ના નિકોલ વિસ્તાર માં હાર્દિક પટેલના ફોટા વાળા પોસ્ટરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે…તેમજ રવિવારે હાર્દિક પોતાના સમર્થકો સાથે ગાડીમાં બેસી એક દિવસીય ઉપવાસ કરશે તેમ પણ જાણવા મળ્યું છે..સાથે જ સરકાર મંજૂરી નહીં આપે તો પણ નિકોલમાં જ ઉપવાસ કરવાની હાર્દિકે ચીમકી પણ આપી છે..

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી…

ProudOfGujarat

વાપીમાં કપચી ભરેલી ટ્રક પલ્ટી ખાઈ ગઈ : ડ્રાઇવરનો આબાદ બચાવ

ProudOfGujarat

અંકલેશ્વર : ધડાકાભેર દુકાનમાં જીપ ઘુસી જતા અફરાતફરી સર્જાઇ, પછી શું થયું..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!