Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૈન સમાજના શિખરસ્થ મુનિ, રાષ્ટ્રીય એકતા, સામાજીક અને ધાર્મિક સમરસભા માટે સદેવ કાર્યરત એવા સેવા સંત રૂપમુનિજી મ.સા.નાં સંથારા અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે શોક વ્યક્ત કર્યો છે.

Share

અહમદભાઇ પટેલે પોતાનાં શોકસંદેશમાં મુનિશ્રી રૂપમુનિજી મ.સા. નાં સંથાર અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે તેઓ ધર્મ ઊપરાંત સામાજીક અને રાષ્ટ્રીય સૌહાદ અને એકતાનાં હિમાયતી હતા. તેઓના સંદેશ અને પ્રવચનમાં તેઓની સદભાવના તમામને સ્પર્શતી હતી. આવી વિરલ વિભુતીના દેવલોકગમનથી રાષ્ટ્ર અને સમાજને ખોટ પડી છે. હું હૃદય પુર્વક તેમને શ્રધ્ધાંજલી અર્પું છું અને તેમના ચીંધેલ માર્ગ પર આપણે સૌ ચાલીએ એજ એમને સાચી શ્રધ્ધાંજલી હશે. તેમના તમામ અનુયાયીઓને આ દુ:ખ સહન કરવાની કુદરત શક્તિ આપે એવી પ્રાથના.

Advertisement

Share

Related posts

ભરૂચ ના ઘાસમંડાઈ ઘાંચીવાડ ના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવા સામે વાંધો ઉઠાવી સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી..

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સ દ્વારા વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગની શરૂઆત કરાઇ.

ProudOfGujarat

ઝઘડિયાના કપલસાડી માર્ગ પર ટેમ્પો પલ્ટી મારતા 20 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત, કંપની પરથી રૂમ પર જતા કામદારોને નડ્યો અકસ્માત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!