Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉપવાસના ૧૪ દિવસઃહાર્દિક ના ઉપવાસ આંદોલન નો આવી શકે છે.આજે અંત-ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ પટેલે મધ્યસ્થી બનશે. હાર્દિકને મળી સરકાર સમક્ષ મુકાશે માંગણીઓ…

Share

 
છેલ્લા ૧૪ દિવસઃ થી ખેડૂતોના દેવા માફી તેમજ પાટીદાર સમાજ ને અનામત સહિત ના મુદ્દાઓ સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલ ઉપવાસ ઉપર બેઠા છે… ત્યારે એક તરફ હાર્દિક ની તબિયત લથડતી દેખાઈ રહી છે તો બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ પટેલ હવે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી માટે આગળ આવ્યા છે…
જાણવા મળ્યા મુજબ નરેશ ભાઈ પટેલ બપોર સુધી હાર્દિક પટેલ ને અમદાવાદ આવી મળી તેની સાથે વાતચીત કરી સરકાર સમક્ષ માંગણીઓ મુકવાના પ્રયાસો કરશે અને જો કોઈ રસ્તો નીકળશે તો હાર્દિક ના ઉપવાસ આંદોલન નો અંત પણ આવી શકે છે …તો બીજી તરફ નરેશ પટેલ દ્વારા પણ હાર્દિક પારણા કરે તેવી માતાજીને પ્રાથના કરી તેઓના પ્રયાસો રહેશે તેમ જણાવ્યું હતું…..

Advertisement

Share

Related posts

બીએસઈ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનું ટર્નઓવર રૂ. 6 લાખ કરોડને આંબી ગયું, જે અત્યાર સુધીનું સૌથી વધુ ટર્નઓવર છે

ProudOfGujarat

દેડિયાપાડા તાલુકાનાં નિવાલ્દા ગામે 108 નાં ઈએમટી દ્વારા સાત મહિનાની પ્રસુતાની સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવાઇ.

ProudOfGujarat

વાલિયાની હરીનગર સોસાયાટીમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!