Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉપવાસના ૧૪ દિવસઃહાર્દિક ના ઉપવાસ આંદોલન નો આવી શકે છે.આજે અંત-ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ પટેલે મધ્યસ્થી બનશે. હાર્દિકને મળી સરકાર સમક્ષ મુકાશે માંગણીઓ…

Share

 
છેલ્લા ૧૪ દિવસઃ થી ખેડૂતોના દેવા માફી તેમજ પાટીદાર સમાજ ને અનામત સહિત ના મુદ્દાઓ સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલ ઉપવાસ ઉપર બેઠા છે… ત્યારે એક તરફ હાર્દિક ની તબિયત લથડતી દેખાઈ રહી છે તો બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ પટેલ હવે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી માટે આગળ આવ્યા છે…
જાણવા મળ્યા મુજબ નરેશ ભાઈ પટેલ બપોર સુધી હાર્દિક પટેલ ને અમદાવાદ આવી મળી તેની સાથે વાતચીત કરી સરકાર સમક્ષ માંગણીઓ મુકવાના પ્રયાસો કરશે અને જો કોઈ રસ્તો નીકળશે તો હાર્દિક ના ઉપવાસ આંદોલન નો અંત પણ આવી શકે છે …તો બીજી તરફ નરેશ પટેલ દ્વારા પણ હાર્દિક પારણા કરે તેવી માતાજીને પ્રાથના કરી તેઓના પ્રયાસો રહેશે તેમ જણાવ્યું હતું…..

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી –રાજકોટ હાઇવે પર વસ્તાડી પાટિયા પાસે ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

પ્રોટેક્શન ગાર્ડ ઉપર હુમલા ના બનાવ માં ભરૂચ બહુચરાજી મંદિર ના મહંત જયકર મહારાજ ની બી ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી

ProudOfGujarat

ફેસબુક એકાઉન્ટ ઉપરથી આવતા કોલ રિસીવ કરતા ચેતજો ભરૂચનો વધુ એક યુવાન બન્યો ભોગ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!