Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાની હરીનગર સોસાયાટીમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

Share

અંક્લેશ્વર જીઆઇડીસીના ગોલ્ડન પોઇન્ટચોકડી પાસે આવેલાં ડાયનામિક એન્કલવ ખાતે રહેતાં યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ખરસીયા મુળ વાલિયાના હોઇ ત્યાં હરીનગર સોસાયટીમાં તેમનું મકાન આવેલું છે. છેલ્લાં ત્રણેક વર્ષથી તે મકાન બંધ હાલતમાં હોઇ પરિવાર શનિ-રવિના રજા તેમજ વાર તહેવારે તે મકાને સાફસફાઇ અને દેખરેખ માટે જાય છે. ગત 26મી એપ્રિલના રોજ તેમના માતા-પિતા હરિનગર સોસાયટીના ઘરે ગયાં હતાં. જ્યં તેઓ રાત્રે રોકઇ બીજા દિવસે ઘરને તાળું મારી અંક્લેશ્વર પરત આવી ગયાં હતાં. દરમિયાનમાં ગઇકાલે બપોરના સમયે તેઓ તેમની પત્ની સાથે વાલિયાના ઘરે જતાં તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમણે તેમણે ઘરમાં જઇ તપાસ કરતાં ઘરમાં મંદિરમાંથી દેવી-દેવતાઓની ચાંદીની મુર્તિઓ તેમજ રોકડા રૂપિયા 15 હજાર મળી કુલ 20થી વધુ મત્તાની ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં જાણીતા ડૉ.કેતન દોશીનાં પિતાનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી…

ProudOfGujarat

ભાજપનો કોઈ નેતા જોઈએ નહીં ગામમાં, બહાર નીકળો, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ બન્યા નર્મદા પૂર ગ્રસ્ત વિસ્તાર લોકોના રોષનો ભોગ

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમ સપાટી માં ધરખમ વધારો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!